વનસ્પતિના સંદર્ભમાં આપણા મનમાં કેવા પ્રકારના પ્રશ્નો ઉદભવે છે?

  • A
    મૂળ,પ્રકાંડ અને પર્ણો ક્રમબદ્ધ રીતે કેવી રીતે વિકાસ પામે છે?
  • B
    સમય જતાં વનસ્પતિની ઊંચાઈ અને ઘેરાવો શા માટે વધે છે?
  • C
    વનસ્પતિમાં પુષ્પસર્જન પહેલાં વાનસ્પતિક અવસ્થા શા માટે આવે છે?
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

જ્યારે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને સમશીતોષ્ણ આબોહવામાં સ્થાનાંતરિત કરવામાં આવે છે,ત્યારે તેઓ વૃદ્ધિ પામતી નથી. આનું કારણ શું છે?

કેલસમાં કોષ વિભાજન માટે જવાબદાર ફાયટોહોર્મોન્સ . . . . . . અને . . . . . . છે.

વનસ્પતિ વૃદ્ધિ નિયામકો $(PGS)$ ના અસંખ્ય વ્યવહારુ ઉપયોગો છે. નીચેના માટે તમે કયા $PGS$ નો ઉપયોગ કરશો તે જણાવો:
$(a)$ શેરડીનું ઉત્પાદન વધારવા માટે.
$(b)$ પાર્શ્વ કલિકાની વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે.
$(c)$ બટાટાના કંદમાં અંકુરણ પ્રેરવા માટે.
$(d)$ બીજ અંકુરણને અવરોધવા માટે.

વટાણાના પ્રતાન (tendrils) નું કોઈ આધારની આસપાસ વીંટળાવું એ શેનું ઉદાહરણ છે?

$Mimosa$ $pudica$ (લજામણી) વનસ્પતિમાં પર્ણોનું હલનચલન શેને કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo